મકરસંક્રાંતિ દાન : મકર સંક્રાંતિનુ પર્વ ઘણુ મહત્વ ધરાવે છે. વર્ષ 2023 માં મકર સંક્રાંતિનો તહેવાર 14 જાન્યુઆરી, શનિવાર ના દિવસે મનાવવામાં આવશે. જેને ઉતરાયણ પણ કહે છે. મકરસંક્રાંતિ ના પર્વ સાથે ઘણી ખગોળીય ઘટનાઓ જોડાયેલી છે. આ દિવસે સૂર્યદેવ ઉત્તરાયણ હોય છે. સાથે જ મકર સંક્રાંતિ સાથે જ કમૂરતા નો સમય પુરો થઈ જાય છે અને એક વાર ફરીથી અટકેલા માંગલિક કાર્યોની શરુઆત થઈ જાય છે. મકરસંક્રાંતિના દિવસે સ્નાન અને દાન કરવાનુ પણ ઘણુ મહત્વ રહેલુ છે. આ દિવસે દાન જેવુ પુણ્યનુ કાર્ય કરીને સૂર્યદેવના આશીર્વાદ મેળવી શકાય છે. ચાલો આજે આ લેખમા જાણીએ વર્ષ 2023 માં મકર સંક્રાંતિના દિવસે રાશિ અનુસાર તમારે કઈ વસ્તુઓનુ દાન કરવુ જોઇએ.
:: All Typs Updates for Business Updates, Education Updates, jobs updates, movie updates, News Updates, Social Media, Technology Updates ::
Highlight Of Last Week
- લીમડાના મોરનો રસ ચૈત્ર મહિનામાં જ કેમ પીવામાં આવે છે? જાણો શું છે કારણ || લીમડાના મોરનો રસ પીવાના ફાયદા
- Why do we get sick when we go out and return home in summer? Learn the causes and remedies
- You should drink lemon water like this every day, you will get 5 benefits from weight loss to increasing immunity
- ALL IN ONE KIDNEY INFORMATION.
- A collection of Gujarati wedding songs is available online.
Search This Website
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment